Friday, January 25, 2013

સ્નેહ મિલન - જાહેર આમંત્રણ

દાતાઓ અને લાભાર્થીઓની ઉપસ્થિતીમાં યોજાઇ રહ્યું છે

સ્નેહ મિલન...


નિમિત્તઃ સહિયારૂ અભિયાનની પ્રવૃત્તિને ત્રણ વર્ષ પૂરા થયા...


  • તારીખઃ ૧૦-૦૨-૨૦૧૩, રવીવાર
  • સમયઃ   સવારે ૧૦.૩૦ થી ૧.૩૦
  • સ્થળઃ    શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, વિભાગ-૧, ફૂટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરીઆ, અમદાવાદ..
લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટનું વિતરણ આ જ દિવસે, આ કાર્યક્રમમાં કરવામાં આવશે. 


  • સહિયારૂ અભિયાન ને આપના ઉપયોગી સૂચનો મોકલશો તો, તેની પર વિચારણા કરવામાં આવશે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય..આવી ચર્ચા વિચારણા પણ આ દિવસે કરવામાં આવશે... આપના એવા સૂચનો - સલાહ મોકલી આપવા માટેઃ-
  • આ પ્રસંગે સત્સંગ અને રૂચી ભોજન રહેશે...(સંસ્થાના મૂળભૂત સંકલ્પોને વળગી રહેવા માટે સંચાલક સમિતિ સંકલ્પબધ્ધ છે)
  • સહિયારૂ અભિયાન ને આપના ઉપયોગી સૂચનો મોકલશો તો, તેની પર વિચારણા કરવામાં આવશે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય..આવી ચર્ચા વિચારણા પણ આ દિવસે કરવામાં આવશે... આપના એવા સૂચનો - સલાહ મોકલવા માટે સંપર્ક માહિતી...



સંચાલક સમિતિ
જયંતિલાલ ઇશ્વરદાસ ઠક્કરઃ 079-25833524
કિરીટભાઇ કાંતિલાલ ઠક્કર: 98250 62533
ભરતભાઇ કેશવલાલ ઠક્કર: 94263 30341
કમલેશભાઇ હર્ષદભાઇ ઠક્કર: 98794 29049
વિજયભાઇ માણેકલાલ ઠક્કર : 99259 81711
ડૉ.દેવાંગ પ્રહલાદભાઇ ઠક્કર : 98242 54350
રાજેન્દ્રભાઇ મુળજીભાઇ ઠક્કર: 98242 68698

સૂચનો મોકલતા પહેલા સહીયારૂ અભિયાનનો પરીચય જોઇ જવા વિનંતી છે. આ રહી તેની લીન્ક
સહિયારૂ અભિયાન - પરિચય...


No comments:

Post a Comment