Tuesday, September 6, 2016

સંસ્થાને ઉદાર સહાયનો પ્રવાહ...

સંસ્થાની પ્રવૃત્તિને વેગ આપવા મળેલી ઉદાર નાણાંકીય સહાય..
  • દર માસે નિયમિત સ્વરૂપે મળતી દાનની રકમના દાતાઃ 
હસમુખભાઇ ઠક્કર, (ચંદન ટી વાળા) 
  • તાજેતરમાં મળેલી નાણાંકીય સહાય.
(૧) નૈનેશભાઇ મધુસૂદનભાઇ ઠક્કર 
(૨) વિરેશભાઇ નટવરલાલ ઠક્કર


DONATION TO THIS INSTITUTION IS EXEMPTED UNDER INCOME TAX ACT.

તારીખઃ૧/૦૪/૨૦૧૦ પછી સહીયારૂ અભિયાનનેઆપવામાં આવેલ દાન

આવકવેરા કાયદાની જોગવાઇઓ(u/s 80G(5) of I.T.Act,1961) હેઠળ

મુક્તિને પાત્ર બને છે. આપનો ઉદાર સહયોગ આ સંસ્થાને આપી આ

અભિયાનમાં આપ સહભાગી બની શકો છો. ચેક/ડ્રાફ્ટ/ ‘Sahiyaaru

Abhiyaan’ ના નામે લખવા વિનંતી.

No comments:

Post a Comment