આપણું સુખ સહિયારું છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
Wednesday, October 24, 2012
Friday, October 12, 2012
દર મહિનાના બીજા રવીવારે, સવારે ૧૧.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી સંસ્થા ખાતેથી(૨૫, ડાહ્યાભાઇ પાર્ક, શાહઆલમ ટોલનાકા, અમદાવાદ) લાભાર્થી કુટુંબોને કીટનું વિતરણ છેલ્લા ૩૦ માસથી નિયમિત રીતે કરવામાં આવે છે. વિતરણના ફોટોગ્રાફ્સ અહીંયા જુઓ...
જુન ૨૦૧૨ દરમિયાન રાહત દરના વિદ્યાર્થીઓ માટેના ચોપડાનું વિતરણ અગાઉના વર્ષની જેમ કરવામાં આવ્યું. ૧૦૦૦ ડઝન જેટલા સારી ક્વોલીટીના ચોપડાનું વિતરણ સંસ્થાએ કર્યું.
૩૦ જેટલા વિદ્યાર્થીઓને શાળાની ફી ભરવા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી. આ માટે હેમેન્દ્રભાઇ લાલજીભાઇ ઠક્કર તરફથી સંસ્થાને ઉદાર ફાળો પ્રાપ્ત થયેલ છે.
જુન ૨૦૧૨ દરમિયાન રાહત દરના વિદ્યાર્થીઓ માટેના ચોપડાનું વિતરણ અગાઉના વર્ષની જેમ કરવામાં આવ્યું. ૧૦૦૦ ડઝન જેટલા સારી ક્વોલીટીના ચોપડાનું વિતરણ સંસ્થાએ કર્યું.
૩૦ જેટલા વિદ્યાર્થીઓને શાળાની ફી ભરવા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી. આ માટે હેમેન્દ્રભાઇ લાલજીભાઇ ઠક્કર તરફથી સંસ્થાને ઉદાર ફાળો પ્રાપ્ત થયેલ છે.
Subscribe to:
Posts (Atom)