Wednesday, March 26, 2014

સહીયારૂ અભિયાનના હોદ્દેદારો...

સ.હીયારૂ અભિયાનમાં હવે નવી પેઢીના કાર્યકરો પીઢ સલાહકારોના માર્ગદર્શનથી કાર્ય કરશે. 

અમદાવાદ
, મણીનગર ખાતેના કાર્યકરો 
(૧) ભરતભાઇ કેશવલાલ ઠક્કર, 
(ર) કમલેશભાઇ હર્ષદભાઇ ઠક્કર 
(૩) વિજયભાઇ માણેકલાલ ઠક્કર 
(૪) રાજેન્દ્રભાઇ મુળજીભાઇ ઠક્કર 
(૫) ડૉ.દેવાંગ પ્રહલાદભાઇ ઠક્કર 
(૬) કાર્તિકભાઇ કિરીટભાઇ ઠક્કર 
(૭) પ્રદ્યુમ્નભાઇ રસીકલાલ (આશારામભાઇ) ઠક્કર.

સલાહકાર સમિતિના કાર્યકરો 
શ્રી અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કર (USA)

શ્રી રજનીકાંતભાઇ શાંતિલાલ મોદી (USA)
શ્રી રમેશભાઇ કાંતિલાલ ઠક્કર (USA)
શ્રી ઘનશ્યામભાઇ અંબાલાલ ઠક્કર, અમદાવાદ
શ્રી હસમુખલાલ ડાહ્યાલાલ ઠક્કર, અમદાવાદ

શ્રી કિરીટભાઇ કાંતિલાલ ઠક્કર
શ્રી જયંતિલાલ ઇશ્વરદાસ ઠક્કર

સહીયારૂ અભિયાને શરૂ કરેલી દાક્તરી સેવા


સહીયારૂ અભિયાન હવે દાક્તરી સેવા પૂરી પાડે છે. વિતરણ કાર્યક્રમના દિવસે ડો.પૂરવભાઇ ઠક્કરની માનદ્ સેવા ઉપલબ્ધ થયેલ છે. કીટના લાભાર્થીઓ તથા સર્વે કોઇ દાક્તરી સેવાનો લાભ લઇ શકે છે. ઉપલબ્ધ દવાઓ લાભાર્થીઅોને શક્ય હોય ત્યાં સુધી સહીયારૂ અભિયાન દ્વારા પૂરી પાડવામાં આવે છે.