આપણું સુખ સહિયારું છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
Friday, October 3, 2014
દિવાળી નિમિત્તે કીટ વિતરણ..
ઉજાસ અને ઉલ્લાસના દિવાળીના આગામી પર્વને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ સહીયારૂ અભિયાને કીટ વિતરણનો કાર્યક્રમ ઘડ્યો છે. લાભાર્થીઓની કીટમાં મીઠાઇ, નમકીન, મઠીયા સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ આગામી કીટ વિતરણનો કાર્યક્રમ તા.૧૯/૧૦/૨૦૧૪, (રવીવારે સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૩૦) રોજ રાખવામાં આવ્યો છે.
Subscribe to:
Posts (Atom)