દાતાઓ અને લાભાર્થીઓની ઉપસ્થિતીમાં યોજાઇ રહ્યું છે
સૂચનો મોકલતા પહેલા સહીયારૂ અભિયાનનો પરીચય જોઇ જવા વિનંતી છે. આ રહી તેની લીન્ક
સહિયારૂ અભિયાન - પરિચય...
સ્નેહ મિલન...
નિમિત્તઃ સહિયારૂ અભિયાનની પ્રવૃત્તિને ત્રણ વર્ષ પૂરા થયા...
- તારીખઃ ૧૦-૦૨-૨૦૧૩, રવીવાર
- સમયઃ સવારે ૧૦.૩૦ થી ૧.૩૦
- સ્થળઃ શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, વિભાગ-૧, ફૂટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરીઆ, અમદાવાદ..
લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટનું વિતરણ આ જ દિવસે, આ કાર્યક્રમમાં કરવામાં આવશે.
- સહિયારૂ અભિયાન ને આપના ઉપયોગી સૂચનો મોકલશો તો, તેની પર વિચારણા કરવામાં આવશે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય..આવી ચર્ચા વિચારણા પણ આ દિવસે કરવામાં આવશે... આપના એવા સૂચનો - સલાહ મોકલી આપવા માટેઃ-
- આ પ્રસંગે સત્સંગ અને રૂચી ભોજન રહેશે...(સંસ્થાના મૂળભૂત સંકલ્પોને વળગી રહેવા માટે સંચાલક સમિતિ સંકલ્પબધ્ધ છે)
- સહિયારૂ અભિયાન ને આપના ઉપયોગી સૂચનો મોકલશો તો, તેની પર વિચારણા કરવામાં આવશે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય..આવી ચર્ચા વિચારણા પણ આ દિવસે કરવામાં આવશે... આપના એવા સૂચનો - સલાહ મોકલવા માટે સંપર્ક માહિતી...
e-mail @ sahiyaruabhiyaan@gmail.com
સંચાલક
સમિતિ
જયંતિલાલ ઇશ્વરદાસ ઠક્કરઃ 079-25833524
જયંતિલાલ ઇશ્વરદાસ ઠક્કરઃ 079-25833524
કિરીટભાઇ
કાંતિલાલ ઠક્કર: 98250 62533
ભરતભાઇ કેશવલાલ ઠક્કર: 94263
30341
કમલેશભાઇ
હર્ષદભાઇ ઠક્કર: 98794 29049
વિજયભાઇ માણેકલાલ ઠક્કર : 99259
81711
ડૉ.દેવાંગ પ્રહલાદભાઇ ઠક્કર :
98242 54350
રાજેન્દ્રભાઇ મુળજીભાઇ ઠક્કર: 98242
68698
સૂચનો મોકલતા પહેલા સહીયારૂ અભિયાનનો પરીચય જોઇ જવા વિનંતી છે. આ રહી તેની લીન્ક
સહિયારૂ અભિયાન - પરિચય...