આપણું સુખ સહિયારું છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
Friday, December 16, 2016
Thursday, December 8, 2016
Assistance Form Purvinbhai R Thakkar
ઓ મૂરખ મન,
કરી લે કીર્તન,
તું નામ હરીનું ઘૂંટી લે,
હરીનામ તણું સાચું નાણું,
તું ભાવ ધરીને લૂંટી લે,
ઓ મૂરખ મન...
સેવા કરવી તો જનસેવા,
ને સ્મરણ હરીનું સાચુ છે..
(રાગઃચંદન સા બદન, ચંચલ ચિતવન,- સરસ્વતીચંદ્ર)
પ્રાતઃસ્મરણીય શ્રી બિંદુ ભગતજીના ભજનની એક રચનાના આ શબ્દો છે..કેવી ઉમદા વાત!
હે જીવ, તું હરીનામ તણું સાચુ નાણું લૂંટી લે..
અને જો સેવા કરવી હોય તો, સાચી સેવા, તે જન સેવા છે...
હરીનામનું નાણું લૂંટી લેવા મનમાં પ્રભુ માટેનો કોઇક ભાવ ધારણ કરીને ભગવાનના નામની લૂંટ ચલાવવાની...
ભક્તિભાવ જેમના જીવનમાં ઉતરી ગયેલો છે એવા શ્રી રણછોડોભાઇ પૂંજાભાઇ ઠક્કર, એકદમ ઓલીયો જીવ. જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં પહોંચી જાય. સત્સંગમાં જાય અને સભામંડપ ભરેલો હોય અને બેસવાની જગ્યા દેખાતી ના હોય તો ? શરમાળ કહો કે પછી અત્યંત નમ્ર અને વિવેકી સ્વભાવ કહો, પણ રણછોડભાઇ સભામંડપની બહાર તેમની સાયકલને સ્ટેન્ડ ઉપર ચઢાવી ઉભા રહી જાય. હાઇટ પર્યાપ્ત એટલે, એક પગ ઢીંચણમાંથી વાળીને સાયકલના કેરીયર ઉપર ટેકા માટે મૂકે. તપ કરતાં ધ્રુવજી જોઇ લો! એક પગે ઉભા રહીને અત્યંત એકાગ્રતાથી વક્તાની વહેતી વાણીને સભામંડપની બહાર મન ભરીને સાંભળે. કપડા એકદમ સાદા. તેમની પ્રકૃતિનો નીચોડ એટલે આડંબરનો સદંતર અભાવ. આવા રણછોડભાઇને જોતાં, પાનબાઇના ભજનનો સાર સાકાર થતો લાગે ‘‘..ભક્તિ રે કરવી તેને રાંક થઇને રહેવું...મેલવું અંતરનું અભિમાન રે..’’
એક બાજુ આવા સરળ રણછોડભાઇને જોઇએ. ત્યારે બીજી બાજુ, સત્સંગના સ્થાને ભરી સભાની વચ્ચે મહારાજાની અદાથી સડસડાટ ચાલ્યા જતા શ્રોતાઓ કો‘ક વાર જોવામાં આવે છે!! અત્યંત આત્મવિશ્વાસથી ભરેલા ડગથી અને આજુબાજુના માહોલની પરવા ના કરવા જેટલા તેઓ બહાદુર લાગતા હોય છે !!
શ્રી રણછોડભાઇ એટલે સહીયારૂ અભિયાન સાથે ઉદાર સહાયક તરીકે સંકળાયેલા, શ્રી પૂર્વીનભાઇના પિતાશ્રી. ભક્તિ અને સેવાના ગુણો પૂર્વીનભાઇમાં ય ઉતરેલા છે. બસ, બીજી કોઇ જ દખલગીરી કે આડંબર નહીં. બસ એક ઉદાર અને સાચા સહાયક.
શ્રી પૂર્વીનભાઇનો જન્મ દિવસ ૭ મી ડીસેમ્બ્બર છે. જન્મદિવસ ઉજવવાની બધાની પોત-પોતાની રીત અને પસંદગી હોય છે. શ્રી પૂર્વીનભાઇએ સ્થાપેલ અને વિકસાવેલ વ્યવસાય કોઇ વારસાગત કે પૈતૃક બિઝનેસ નથી. તેમની આગવી સૂઝ અને ખંતથી નવા ક્ષેત્રો અત્યંત મહેનત કરીને તેમણે સર કરેલા છે. અલબત્ત, સરળતા-સહૃદયતા અને આડંબરનો સદંતર અભાવ જેવા કર્મજ્ઞાનના નક્કર પૈતૃક ગુણો તો પૂર્વીનભાઇને વારસામાં મળેલા છે.
અગાઉના વર્ષની પરંપરા જાળવવાની સાથે શ્રી પૂર્વીનભાઇ તરફથી ૫૦ વર્ષ થવા નિમિત્તે સહીયારૂ અભિયાનને કીટ વિતરણમાં સિંહફાળા સમાન સહયોગ મળેલ છે. સંસ્થા પૂર્વીનભાઇનો આભાર માને છે..
પૂર્વીનભાઇને તેમના જન્મદિવસ નિમિત્તે સહીયારૂ અભિયાન પ્રગતિમય જીવન અને વધુ સારા આરોગ્યની શુભેચ્છા પાઠવે છે.
Thursday, September 22, 2016
તબીબી સહાય - તપાસ અને સારવાર
પહેલું સુખ તે જાતે નર્યા..
આજના સમયમાં આ કહેવતની જાળવણી કરવા માટે માત્ર સારૂ આરોગ્ય જ પર્યાપ્ત નથી. કારણ કે રોગ કે બિમારીના અનેક કારણો હોઇ શકે છે. આજે પણ માનવી દૈવ ઉપર જ આધારીત છે, તેમ કહેવામાં આવે તો ખોટુ ના પણ ઠરે.
સારો પાક લેવા માટે જંતુનાશક દવાઓ અને કેમીકલના ઉપયોગો વધ્યા છે અને તેનાથી પણ કેટલાક રોગો થઇ શકે છે. માત્ર વ્યક્તિની ટેવો કે જીવનશૈલીથી જ માણસ બિમાર પડેે, એવું ના પણ હોઇ શકે.
પ્રદૂષણને લઇને પણ કેટલીક વ્યક્તિઓ રોગોનો ભોગ બને છે.
જિંદગીમાં ક્યારેય તમાકુનું સેવન નહીં કરનારને પણ કેન્સર થતાં જોવા મળે છે.
ગઇકાલની તબીબી તપાસણીનો સારો રીપોર્ટ આવ્યો હોય અને તરત પછીના બીજે જ દિવસે અગમ્ય કારણોસર એ જ રીપોર્ટ ખરાબ આવી શકે છે.
પ્રદૂષણને લઇને પણ કેટલીક વ્યક્તિઓ રોગોનો ભોગ બને છે.
જિંદગીમાં ક્યારેય તમાકુનું સેવન નહીં કરનારને પણ કેન્સર થતાં જોવા મળે છે.
ગઇકાલની તબીબી તપાસણીનો સારો રીપોર્ટ આવ્યો હોય અને તરત પછીના બીજે જ દિવસે અગમ્ય કારણોસર એ જ રીપોર્ટ ખરાબ આવી શકે છે.
આજે હવે તો, ઘણી વ્યક્તિઓ અને ખાસ કરીને બાળકોના શરીરની કોષિકાઓ અને કેટલાક બેક્ટેરીયા એન્ટીબાયોટીકને પોઝીટીવલી પ્રત્યાઘાત ના આપે, એવું પણ બની શકે છે. એટલે કે, બિમારીમાં એન્ટીબાયોટીક દવા બિનઅસરકાર બની જાય અને વ્યક્તિ કે બાળકની જીવનલીલા સંકેલાઇ પણ જાય.
સમજી શકાય તેવી અને ન સમજી શકાય તેવી અનેક જટીલતાઓથી ભરેલા કારણોસર, આજના સમયમાં, પહેલાં કરતાં આરોગ્ય મહત્વનું બનતું જાય છે.
સાથે સાથે, તબીબી ક્ષેત્ર અસાધારણ મોંઘુદાટ, વ્યવસાયલક્ષી અને કોર્પોરેટ કલ્ચરનું બની ગયું છે. સીધા જ જીવંત વ્યક્તિઓના કિંમતી જીવન સાથે જ નિસ્બત ધરાવતા તબીબી ક્ષેત્રમાં અન્ય વ્યવસાય કરતા સંવેદનશીલતા અનિવાર્ય કહેવાય, તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય. પરંતુ, સામાન્ય છાપ એવી છે કે, આવા અતિ મહત્વના ક્ષેત્રમાંથી સંવેદનશીલતા ઓછી થઇ રહી છે; એવી જનરલ પ્રકારની વાતો સાંભળીએ છીએ.
ત્યારે, સહીયારૂ અભિયાનની ટીમના ડૉક્ટરો દ્વારા ઉપર દર્શાવેલ સરનામે દર મહિનાના છેલ્લા રવીવારે દાક્તરી સહાય (તપાસ અને સારવાર) પૂરી પાડવામાં આવશે. સહીયારૂ અભિયાન તેના મૂળભુત હેતુઓ તરફ સૌના સહકારથી આગળ વધી રહેલ છે, તેની નોંધ લેતાંં ટીમના સર્વે આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ દિશામાં સૌનો સહકાર અપેક્ષિત છે. આપના કિંમતી સૂચનો અને પ્રતિભાવ અમારા માટે ઉપયોગી પુરવાર થશે.
સાથે સાથે, તબીબી ક્ષેત્ર અસાધારણ મોંઘુદાટ, વ્યવસાયલક્ષી અને કોર્પોરેટ કલ્ચરનું બની ગયું છે. સીધા જ જીવંત વ્યક્તિઓના કિંમતી જીવન સાથે જ નિસ્બત ધરાવતા તબીબી ક્ષેત્રમાં અન્ય વ્યવસાય કરતા સંવેદનશીલતા અનિવાર્ય કહેવાય, તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય. પરંતુ, સામાન્ય છાપ એવી છે કે, આવા અતિ મહત્વના ક્ષેત્રમાંથી સંવેદનશીલતા ઓછી થઇ રહી છે; એવી જનરલ પ્રકારની વાતો સાંભળીએ છીએ.
ત્યારે, સહીયારૂ અભિયાનની ટીમના ડૉક્ટરો દ્વારા ઉપર દર્શાવેલ સરનામે દર મહિનાના છેલ્લા રવીવારે દાક્તરી સહાય (તપાસ અને સારવાર) પૂરી પાડવામાં આવશે. સહીયારૂ અભિયાન તેના મૂળભુત હેતુઓ તરફ સૌના સહકારથી આગળ વધી રહેલ છે, તેની નોંધ લેતાંં ટીમના સર્વે આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ દિશામાં સૌનો સહકાર અપેક્ષિત છે. આપના કિંમતી સૂચનો અને પ્રતિભાવ અમારા માટે ઉપયોગી પુરવાર થશે.
Tuesday, September 6, 2016
સંસ્થાને ઉદાર સહાયનો પ્રવાહ...
સંસ્થાની પ્રવૃત્તિને વેગ આપવા મળેલી ઉદાર નાણાંકીય સહાય..
(૨) વિરેશભાઇ નટવરલાલ ઠક્કર
- દર માસે નિયમિત સ્વરૂપે મળતી દાનની રકમના દાતાઃ
- તાજેતરમાં મળેલી નાણાંકીય સહાય.
(૨) વિરેશભાઇ નટવરલાલ ઠક્કર
DONATION TO THIS INSTITUTION IS EXEMPTED UNDER INCOME TAX ACT.
તારીખઃ૧/૦૪/૨૦૧૦ પછી સહીયારૂ અભિયાનનેઆપવામાં આવેલ દાન
આવકવેરા કાયદાની જોગવાઇઓ(u/s 80G(5) of I.T.Act,1961) હેઠળ
મુક્તિને પાત્ર બને છે. આપનો ઉદાર સહયોગ આ સંસ્થાને આપી આ
અભિયાનમાં આપ સહભાગી બની શકો છો. ચેક/ડ્રાફ્ટ/ ‘Sahiyaaru
Abhiyaan’ ના નામે લખવા વિનંતી.
આવકવેરા કાયદાની જોગવાઇઓ(u/s 80G(5) of I.T.Act,1961) હેઠળ
મુક્તિને પાત્ર બને છે. આપનો ઉદાર સહયોગ આ સંસ્થાને આપી આ
અભિયાનમાં આપ સહભાગી બની શકો છો. ચેક/ડ્રાફ્ટ/ ‘Sahiyaaru
Abhiyaan’ ના નામે લખવા વિનંતી.
Friday, July 1, 2016
કેળવણી સંસ્કૃતીનો પાયો છે..
વર્ષ ૨૦૧૬-૧૭ માટે શૈક્ષણિક સહાય..
STUDENT'S NAME
|
STD
|
FESS
|
DHRAUV KETAN BHAI THAKKAR
|
1
|
2100
|
PRACHI MOHITBHAI THAKKAR
|
1
|
2700
|
JHANVI BHAVESHBHAI THAKKAR
|
2
|
2750
|
NANDISH NARESHBHAI THAKKAR
|
2
|
5500
|
PARITA AMITKUMAR THAKKAR
|
2
|
4200
|
HETAVIBEN PARESHBHAI THAKKAR
|
2
|
2600
|
HEERBEN YAGENESHBHAI THAKKAR
|
2
|
4640
|
SHLOAK JASVANTBHAI THAKKAR
|
2
|
2750
|
GRISHMABEN ALPESHBHAI THAKKAR
|
3
|
4480
|
TUSHAR JIGNESHBHAI THAKKAR
|
3
|
2800
|
PARTH NIRAVBHAI THAKKAR
|
3
|
3200
|
MEET BHAVESHBHAI THAKKAR
|
4
|
2750
|
RIYA ALPESHBHAI THAKKAR
|
5
|
4480
|
KUSHI JIGNESHBHAI THAKKAR
|
5
|
2800
|
HARDIK NIRAVBHAI THAKKAR
|
5
|
3200
|
MAHI VIMALBHAI THAKKAR
|
5
|
2030
|
AKSHAT JASVANTBHAI THAKKAR
|
5
|
2750
|
DHRVUTAL PARBHUBHAI VASVA
|
5
|
2100
|
KUSHAL DIPAKBHAI THAKKAR
|
6
|
2080
|
OM RAJAYESHBHAI THAKKAR
|
6
|
4760
|
AYUSHI JIGNESHBHAI THAKKAR
|
6
|
3920
|
HITARTH AMITBHAI THAKKAR
|
6
|
2000
|
MOKSHARTH JANAKBHAI THAKKAR
|
6
|
6300
|
JANKI BHARTBHAI THAKKAR
|
7
|
900
|
PRACHI PARESHBHAI THAKKAR
|
7
|
2160
|
DHRUV ARVINDBHAI THAKKAR
|
7
|
3780
|
RIYA NIRAVBHAI THAKKAR
|
7
|
4200
|
AESHA CHIRAGBHAI YTHAKKAR
|
7
|
4480
|
SMIT YOGESHBHAI THAKKAR
|
7
|
4640
|
AESHA KETANBHAI THAKKAR
|
7
|
2100
|
DHWANIT HARSHADBHAI THAKKAR
|
8
|
2720
|
HIMALI ALPESHBHAI THAKKAR
|
8
|
4640
|
JEJAS SURESHBHAI THAKKAR
|
8
|
4640
|
KATHAN NIKUNJBHAI THAKKAR
|
8
|
4500
|
MEHUL RAJUBHAL RAVAL
|
8
|
2100
|
BHAGYESH RAJESHBHAI THAKKAR
|
8
|
2000
|
HIRAL PARESHBHAI THAKKAR
|
8
|
4500
|
KISHAN APURVABHAI THAKKAR
|
9
|
480
|
PARTHAM PRKAESHBHAI THAKKAR
|
9
|
1480
|
BHUMI ARVINDBHAI THAKKAR
|
9
|
560
|
RIDDHI JAYESHBHAI THAKKAR
|
9
|
1480
|
RUTVIK BHARATBHAI THAKKAR
|
9
|
850
|
BHUMI VASUDEVBHAI THAKKAR
|
9
|
1200
|
RIYA DHARMENDRABHAI THAKKAR
|
9
|
540
|
HET KIRITBHAI THAKKAR
|
9
|
1660
|
APEKESHA JAGDISHBHAI THAKKAR
|
10
|
1940
|
SHWETA NILESHBHAI THAKKAR
|
10
|
650
|
MEGHA KETANBHAI THAKKAR
|
11
|
4000
|
DHWANI KIRITBHAI THAKKAR
|
11
|
1920
|
DHRUVI PARESHBHAI THAKKAR
|
11
|
3840
|
KRISHNA PRAKASHBHAI THAKKAR
|
11
|
1600
|
SHREYA APURVABHAI THAKKAR
|
12
|
6000
|
RIYA HARSHADBHAI THAKKAR
|
12
|
1720
|
ANJALI CHNDRAKANTBHAI THAKKAR
|
12
|
1420
|
PARTH DIPAKBHAI JANI
|
12
|
5200
|
NIRAV DIPAKBHAI THAKKAR
|
12
|
2600
|
DHRUMIL KALPESHBHAI THAKKAR
|
12
|
820
|
JAY DHARMENDRABHAI THAKKAR
|
12
|
770
|
164,980
|
||
Assistance Received from Jan Mangal Trust.
|
||
DHARNIK GIRISHBHAI THAKKAR
|
7
|
6050
|
JUHI UMESHBHAI THAKKAR
|
8
|
6600
|
NACHIKET JANAKBHAI THAKKAR
|
11
|
6000
|
CHANDER LALITBHAI THAKKAR
|
12
|
4000
|
22650
|
Subscribe to:
Posts (Atom)