આપણું સુખ સહિયારું છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
મે-૨૦૧૬ ના કીટ વિતરણ કાર્યક્રમ માટે M.M. Foundation, શ્રી મોહનભાઇ ઠક્કર, કનીપુરવાળા તરફથી સિંહફાળારૂપે સહયોગ મળ્યો છે. સહીયારૂ અભિયાન મોહનભાઇ ઠક્કરનો આભાર માને છે.