ભારતભૂમિ દેવભૂમિ…બહુરત્ના વસુંધરા !!
આપણું સુખ સહિયારું છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
Tuesday, January 3, 2017
જાન્યુઆરી ૨૦૧૭ સહયોગ
ભારતભૂમિ દેવ ભૂમિ..બહુરત્ના વસુંધરા..ભારત ભૂમિ..દેવ ભૂમિ..જેમાં નદીઓ લોકમાતા બની
પૂજાય છે..
ભારતભૂમિ; દેવ ભૂમિ; સૌ કોઇની એ તો પાલનહાર છે..
ગીતાના જ્ઞાન દ્વારા ભગવાન પ્રતિજ્ઞાપૂર્વક સમસ્ત જીવોના યોગક્ષેમની જવાબદારી ઉપાડે છે.
અનેક જીવોને નિમિત્ત બનાવી ભગવાન તેમના કાર્યો સાકાર કરવાની યોજના ધરાવે છે.
એ યોજના એટલે જ ઇશ્વરીય તત્વ.
હરહંમેશ વિશિષ્ઠ રત્નો ભગવાન આ ભારત ભૂમિમાં
મોકલ્યા જ કરે છે. ઘણાં ઘણાં શ્રેષ્ઠીઓ વિધ વિધ ક્ષેત્રોમાં યોગદાન આપીને તેમના
નિઃસ્વાર્થ કાર્યો કર્યે જાય છેઃ-
................
Subscribe to:
Posts (Atom)