સહીયારૂ અભિયાનને લોહાણા
જ્ઞાતિના અનેક ઉદાર સખાવતીઓ દ્વારા સહાયનો સતત સ્ત્રોત પ્રાપ્ત થયા કરે છે.
દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખશ્રીના કુટુંબ તરફથી ચાલુ માસે સહાય પ્રાપ્ત થવા બદલ આભાર માનવામાં આવે છે.
શ્રી પ્રફુલ્લભાઇ રમણલાલ ઠક્કર તરફથી આ માસના કીટ વિતરણ પેટે આર્થિક સહાય મળી છે. તેમના કુટુંબના મોક્ષાર્થી (૧) સ્વ. જમનાબેન ફુલચંદભાઇ ઠક્કર (ર) સ્વ.રતીલાલ ફુલચંદભાઇ ઠક્કર, અને (૩) સ્વ.સુશીલાબેન રમણલાલ ઠક્કર ના સ્મરણાર્થે શ્રી પ્રફુલ્લાભાઇ તરફથી આ સહયોગ મળેલ છે.